May 7, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

આજ રોજ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા ચોથા નોરતા નિમિત્તે ગરીબ વિધવા બહેનોને સાડી વિત્રણનું કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતું.                                આજ રોજ સવારે ૧૦ વાગ્યે સરસપુર ખાતે આવેલ રોહિદાસ હોલ ખાતે જન જાગૃતિ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી   એસ.પી.ભદૌરીયાના વરદ હસ્તે સાડી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ૪૦૦ થી ૫૦૦ જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામા આવી હતી.
આ અગાઉ પણ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના અનેક વિસ્તારમા સાડી વિતરણ અને જુદા જુદા જનકલ્યાણના કાર્ય કરવામા આવ્યા હતા, આ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિ ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના માટેની સરકારી ગાઈડલાઈનો પુરે પુરે ધ્યાન રાખી કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યુ હતુ.

Related posts

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો