June 22, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

આજ રોજ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા ચોથા નોરતા નિમિત્તે ગરીબ વિધવા બહેનોને સાડી વિત્રણનું કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતું.                                આજ રોજ સવારે ૧૦ વાગ્યે સરસપુર ખાતે આવેલ રોહિદાસ હોલ ખાતે જન જાગૃતિ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી   એસ.પી.ભદૌરીયાના વરદ હસ્તે સાડી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ૪૦૦ થી ૫૦૦ જેટલી વિધવા બહેનોને સાડી વિતરણ કરવામા આવી હતી.
આ અગાઉ પણ જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના અનેક વિસ્તારમા સાડી વિતરણ અને જુદા જુદા જનકલ્યાણના કાર્ય કરવામા આવ્યા હતા, આ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિ ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના માટેની સરકારી ગાઈડલાઈનો પુરે પુરે ધ્યાન રાખી કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યુ હતુ.

Related posts

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો