June 27, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં હાલ જનતાને સારી સુવિધા મળી રહે તેમાટે જેતે વિસ્તારના પ્રતિનિધિઓ અને કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઘણા સમયથી કુબેરનગર થી રામેશ્વર ચાર રસ્તા તરફના માર્ગની સમારકામ ની જરૂર હતી.

જેને જોઈને ભાજપ દ્વારા કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પગલે કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા, શૈલેષભાઇ પરમાર, જશવંતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા રાત્રી કામ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામમાં કોઇ કચાસન રહીજાય તેની તકેદારી રાખવામાં માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું.

New up 01

Related posts

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

ટૂંક સમયમાં જ વોટ્સએપમાં એક એવું ‘ઓટો-ડિલીટ’ ટાઈમર ફીચર આવી રહ્યું

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો