May 12, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં હાલ જનતાને સારી સુવિધા મળી રહે તેમાટે જેતે વિસ્તારના પ્રતિનિધિઓ અને કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ઘણા સમયથી કુબેરનગર થી રામેશ્વર ચાર રસ્તા તરફના માર્ગની સમારકામ ની જરૂર હતી.

જેને જોઈને ભાજપ દ્વારા કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પગલે કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા, શૈલેષભાઇ પરમાર, જશવંતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા રાત્રી કામ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામમાં કોઇ કચાસન રહીજાય તેની તકેદારી રાખવામાં માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું.

New up 01

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચાંદખેડા, અમદાવાદ ખાતે મફત આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાંગ્લાદેશની ઐતિહાસિક ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવીને તારીખ રહેમાન બન્યા નવા PM, રહેમાન ભારત સાથે સુધારશે સંબંધ, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Ahmedabad Samay

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો