ગુજરાતઅમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા by Ahmedabad SamayDecember 22, 20210 Share1 અમદાવાદમાં ઓમિક્રોનના વધુ ૦૫ કેસ નોંધાયા, અમદાવાદના થલતેજ, મણીનગર, નવરંગપુરામાં એક-એક કેસ અને મકરબા વિસ્તારમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે, આમ અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા