March 23, 2026
તાજા સમાચારદેશબિઝનેસ

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, ઇન્ડિગોની આવતીકાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા વ્યક્ત કરાઈ, મુસાફરોને વધુ રાહ જોવી પડશે : એરલાઇને ૧૫ ડિસેમ્બર પછી, સંભવતઃ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય થવાની ખાતરી આપી ,

ઇન્ડિગો એરલાઇનની કામગીરીમાં સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે, એરલાઇને મુસાફરોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું છે કે ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર વચ્ચે જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેમને આપમેળે સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કોઈ સત્તાવાર વિનંતી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. એરલાઇને ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટેની ફી પણ માફ કરી દીધી છે.

Related posts

વડોદરા – ગણેશ ચતૂર્થી નિમિત્તે વડોદરા પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

Ahmedabad Samay

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

કાશ્મીર માં સુરક્ષાદળ પર ફરી હુમલો

Ahmedabad Samay

ઈસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો