January 17, 2026
તાજા સમાચારદેશબિઝનેસ

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, ઇન્ડિગોની આવતીકાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા વ્યક્ત કરાઈ, મુસાફરોને વધુ રાહ જોવી પડશે : એરલાઇને ૧૫ ડિસેમ્બર પછી, સંભવતઃ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય થવાની ખાતરી આપી ,

ઇન્ડિગો એરલાઇનની કામગીરીમાં સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે, એરલાઇને મુસાફરોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું છે કે ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર વચ્ચે જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેમને આપમેળે સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કોઈ સત્તાવાર વિનંતી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. એરલાઇને ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટેની ફી પણ માફ કરી દીધી છે.

Related posts

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay

દેશમાં ઝડપથી ભાગશે અર્થવ્યવસ્થાનું પૈડું, મૂડી ખર્ચમાં આ વર્ષે 80%ના મોટા વધારાનું અનુમાન

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

એનિલ્મ મુવી માટે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો