March 29, 2026
ગુજરાતદેશ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ભગવાન શિવ અને ભગવાન રામને લઈને મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ વાંધાજનક નિવેદનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં મલ્લિકાર્જુન ખડગેએ જાંજગીર-ચંપા લોકસભા સીટ છત્તીસગઢથી કોંગ્રેસના ઉમેદવાર શિવકુમાર દાહરિયા માટે પ્રચાર કરતા તેમના નામના ‘શિવ’ની તુલના ભગવાન રામ સાથે કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “આ ઉમેદવાર શિવકુમાર દહરિયા છે. તેનું નામ શિવકુમાર છે – તે રામ સાથે સમાન રીતે સ્પર્ધા કરી શકે છે કારણ કે તે શિવ છે. હું મલ્લિકાર્જુન છું. હું પણ શિવ છું… મારા એક શિશ્નનું નામ મલ્લિકાર્જુન છે.

મલ્લિકાર્જુન  ખડગેના આ હિંદુઓને અપમાનિત કરવા અને ભગવાન શિવ અને ભગવાન રામ પર મુસ્લિમોને ખુશ કરવા માટે જાણીજોઈને હિંદુઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે તેવી દિલ્હી પોલીસને માંગ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ સમય સમાચારપત્રના અહેવાલની અસર, અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનું કરાયું નિકાલ

Ahmedabad Samay

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

Ahmedabad Samay

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો