March 26, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

લોકડાઉન દરમિયાન દિવસ રાત એક કરી બે વખતનું લોકો સુધી ભોજન પહોંચાડયુ બેઘર થયેલા લોકોને લોકડાઉન દરમિયાન સહારો આપી જન કલ્યાણ નું કામ કર્યું હતું એવા જન જાગૃતિ ફાઉંડેશન ના સેવાભાવિ અધ્યક્ષ શ્રી શિવ પ્રતાપ સિંહ ભદૌરીયા, દિનેશ ભાઈ સોલઁકી,બાબુ ભાઈ પરમાર શિવચરણ સિંહ ભદોરીયા,ધીર સિંહ સોલઁકી તથાં તેમની ટીમ દ્વારા ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરેલ અને આજે 26/1/2022 ના રોજ 200 જેટલી ગરીબ વિધાવા બહેનો ને સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત  (1) શ્રી મતિ રાજપૂત મિનૂ બેન રાધવેન્દ્ર સિહ(મ્યુ.કાઉન્સિલર ઓઢવ વોર્ડ )(2)શ્રી માન ભૂત.પૂર્વ આચાર્ય શ્રી કાન્તન્મ ભાઈ શર્મા (શ્રૃતિ વિધાલય) (3) શ્રી માન ભાવિક ભાઈ પટેલ મ્યુ.કાઉ.શ્રી ઈન્ડીયા કોલોની વોર્ડ હાજર રહેલા અને તેમના શુભ હાથો થી ગરીબ વિધવા બહેનો ને સાડી વિતરણ કરવામાં આવેલ.

જન જાગૃતિ ફાઉન્ડેન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તરફ થી તમામ મહેમાનો તથા પધારેલ બિધવા નો આભાર વ્યક્ત કરેલ હતો તથા પ્રેશ મિડિયા નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો