March 25, 2025
અપરાધગુજરાત

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

અમદાવાદના સંતોષીનગર ની ચાલી બહાર , કુબેરનગર વિસ્તાર નરોડામાં બે અજાણ્યા શખ્સો એ હુમલો કરી ગોપાલ ઠાકોર નામના યુવકની છરી ના આશરે ૪ થી ૫ ઘા મારી કરપીણ હત્યા કરી, હત્યા ની ઘટના ને અંજામ આપી બંને આરોપીઓ અંધારામાં રેલ્વે લાઈન તરફ નાસી ગયેલ,

ઘટના નું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી, નરોડા પોલીસે ઘટના ની વધુ તપાસ હાથધરવામાં આવી છે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા વ્યાસપીઠ શાસ્ત્રીજી ના આશીર્વાદ લીધા અને ભાગવત કથાનું શ્રવણ કર્યું

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો