May 8, 2026
અપરાધગુજરાત

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

અમદાવાદના સંતોષીનગર ની ચાલી બહાર , કુબેરનગર વિસ્તાર નરોડામાં બે અજાણ્યા શખ્સો એ હુમલો કરી ગોપાલ ઠાકોર નામના યુવકની છરી ના આશરે ૪ થી ૫ ઘા મારી કરપીણ હત્યા કરી, હત્યા ની ઘટના ને અંજામ આપી બંને આરોપીઓ અંધારામાં રેલ્વે લાઈન તરફ નાસી ગયેલ,

ઘટના નું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી, નરોડા પોલીસે ઘટના ની વધુ તપાસ હાથધરવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

કિન્નરને લિફ્ટ આપવુ પડ્યુ ભારે, નરોડા વિસ્તારમાં વેપારી સાથે બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

વડોદરાના ભાયલીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કાર છોટા હાથી સાથે ધડાકાભેર અથડાઈ, ઘટના CCTVમાં કેદ

Ahmedabad Samay

ડીસા અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખુબચંદ અને દિપક મોનાણી ઝડપાયો

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો