February 5, 2026
અપરાધગુજરાત

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

અમદાવાદના સંતોષીનગર ની ચાલી બહાર , કુબેરનગર વિસ્તાર નરોડામાં બે અજાણ્યા શખ્સો એ હુમલો કરી ગોપાલ ઠાકોર નામના યુવકની છરી ના આશરે ૪ થી ૫ ઘા મારી કરપીણ હત્યા કરી, હત્યા ની ઘટના ને અંજામ આપી બંને આરોપીઓ અંધારામાં રેલ્વે લાઈન તરફ નાસી ગયેલ,

ઘટના નું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી, નરોડા પોલીસે ઘટના ની વધુ તપાસ હાથધરવામાં આવી છે.

Related posts

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Samay

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો