March 23, 2026
ગુજરાત

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

ચાંદખેડા માં આવેલી સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

આ કેંપ માં 50 લોકો ના ફ્રી મા ફ્રી મા આયુષ્માન કાર્ડ બનાવવા માં આવ્યુ અને આ કેંપ ના લાભ લેવા માટે લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ના ઉપપ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ દ્વારા જળાવવા મા આવ્યુ કે આ રીત ના કેંપ ભવિષ્ય માં પણ કરવા માં આવશે જેથી સમાજ ના જરૂરતમંદ લોગો ને સ્વાસ્થ સુરક્ષા મળી રહેશે .

આ કેમ્પ માં ટ્રસ્ટ ના શ્રી બ્રીજભૂષણ પાંડે જી ,શ્રી કુણાલ દિવાકર ,શ્રી રાહુલ સક્સેના ,શ્રી નિતેશ શર્મા અને શ્રી અજય કઠેરિયા હજાર રહીને કેમ્પ ને સફળ કરવા માં મદદ કરી હતી .

Related posts

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

યુગાન્ડાના હાઇ લેવલ બિઝનેશ ડેલીગેશન  તા. ૨૪ મીથી ગુજરાતની મુલકાતે.

Ahmedabad Samay

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ વિભાગમાં પ્રથમ 4 માર્ગીય રેલ્વે ટ્રેક બનશે, કેન્દ્ર 1571 કરોડ ફાળવશે

Ahmedabad Samay

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું

admin

એક ટિપ્પણી મૂકો