February 5, 2026
ગુજરાત

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

ચાંદખેડા માં આવેલી સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

આ કેંપ માં 50 લોકો ના ફ્રી મા ફ્રી મા આયુષ્માન કાર્ડ બનાવવા માં આવ્યુ અને આ કેંપ ના લાભ લેવા માટે લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ના ઉપપ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ દ્વારા જળાવવા મા આવ્યુ કે આ રીત ના કેંપ ભવિષ્ય માં પણ કરવા માં આવશે જેથી સમાજ ના જરૂરતમંદ લોગો ને સ્વાસ્થ સુરક્ષા મળી રહેશે .

આ કેમ્પ માં ટ્રસ્ટ ના શ્રી બ્રીજભૂષણ પાંડે જી ,શ્રી કુણાલ દિવાકર ,શ્રી રાહુલ સક્સેના ,શ્રી નિતેશ શર્મા અને શ્રી અજય કઠેરિયા હજાર રહીને કેમ્પ ને સફળ કરવા માં મદદ કરી હતી .

Related posts

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay

ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો