May 9, 2026
ગુજરાત

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર નિંદા કરતા જણાવ્યું હતું કે હિન્દુઓ પર અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે બેહરહેમીથી હત્યા કરવામાં આવી રહી છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં બે સાધુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના દોશીઓ હજુ સજા મળેલ નથી રિંકુ શર્માના હત્યારાઓ ને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ અને દેશ વ્યાપી આંદોલન પણ ચલાવવું જોઈએ.

Related posts

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો