February 6, 2026
ગુજરાત

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર નિંદા કરતા જણાવ્યું હતું કે હિન્દુઓ પર અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે બેહરહેમીથી હત્યા કરવામાં આવી રહી છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં બે સાધુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના દોશીઓ હજુ સજા મળેલ નથી રિંકુ શર્માના હત્યારાઓ ને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ અને દેશ વ્યાપી આંદોલન પણ ચલાવવું જોઈએ.

Related posts

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ખાણી પીણી બજારમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, કોરોના ગાઇડલાઈનનો ઉલનઘન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો