અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર નિંદા કરતા જણાવ્યું હતું કે હિન્દુઓ પર અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે બેહરહેમીથી હત્યા કરવામાં આવી રહી છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં બે સાધુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના દોશીઓ હજુ સજા મળેલ નથી રિંકુ શર્માના હત્યારાઓ ને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ અને દેશ વ્યાપી આંદોલન પણ ચલાવવું જોઈએ.
