January 20, 2025
ગુજરાત

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

અસારવા વોર્ડ મા આવેલ દાદાહરી ની વાવ પાસે HIV દવાખાનું આવેલ છે hiv પોઝેટીવ લોકો ને કોરોના થવાનો ભય વધારે હોય છે અને તેમની રોગ પ્રતિકાર શક્તિ પણ નબળી હોય જેથી તેમના માટે કોરોના વેક્સીન એ રક્ષા કવચ સ્વરૂપ છે. માટે સુમનકંવર રાજપૂત (પૂર્વ કાઉન્સિલર અસારવા વોર્ડ) અને અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી વૈકસીનેશન કેમ્પ યોજાયો હતો જેમા ત્યાં ના સ્ટાફ અને આજુ બાજૂ ની ચાલી ના રહીશો સાથે મળી 60 લોકો ને કોરોના વેકસીન આપવામાં આવી હતી.

 

Related posts

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો