June 27, 2026
ગુજરાત

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

અસારવા વોર્ડ મા આવેલ દાદાહરી ની વાવ પાસે HIV દવાખાનું આવેલ છે hiv પોઝેટીવ લોકો ને કોરોના થવાનો ભય વધારે હોય છે અને તેમની રોગ પ્રતિકાર શક્તિ પણ નબળી હોય જેથી તેમના માટે કોરોના વેક્સીન એ રક્ષા કવચ સ્વરૂપ છે. માટે સુમનકંવર રાજપૂત (પૂર્વ કાઉન્સિલર અસારવા વોર્ડ) અને અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી વૈકસીનેશન કેમ્પ યોજાયો હતો જેમા ત્યાં ના સ્ટાફ અને આજુ બાજૂ ની ચાલી ના રહીશો સાથે મળી 60 લોકો ને કોરોના વેકસીન આપવામાં આવી હતી.

 

Related posts

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

છત્રપતિ શિવાજીની ‘વાઘનાખ’ને લંડનથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું જાણો વાઘનખાનું ઇતિહાસ

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો