March 25, 2026
ગુજરાતતાજા સમાચારરમતગમત

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

આજે રાજકોટમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતીય ટીમે રોમાંચક જીત મેળવીને સીરીઝ જીતી છે. રાજકોટમાં રમાયેલી છેલ્લી અને અંતિમ ટી20 મેચમાં ભારતીય ટીમે 91 રનથી જીત મેળવી છે.

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી છે, ભારતને 229 રનનો શ્રીલંકા સામે ટાર્ગેટ રાખ્યો હતો જેમાં શ્રીલંકાની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઇ હતી,

મેચમાં શુભમન ગિલ પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ અર્ધ સદી ચૂકી ગયો હતો. તેણે સૂર્યકુમાર સાથે 50 રનની પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી.

આજની મેચમાં ઈશાન કિશન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. શુભમિન ગિલ 46 રન, રાહુલ ત્રિપાઠી 35 રન, કેપ્ટન પંડયા 4 રન, દીપક હુડ્ડા 4 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે અક્ષર પટેલ 21 રન અને સૂર્ય કુમાર યાદવે 112 રન બનાવીને શ્રીલંકા સામે 229 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો

Related posts

ગાંધીનગર: નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, 14થી 18 માર્ચ સુધી અહીં થશે ભરતી મેળાનું આયોજન

Ahmedabad Samay

વિદેશ ભણવા જવાની જીદ છોડો, હવે વિદેશીઓ આવે છે ગુજરાતમાં અભ્યાસ કરવા

Ahmedabad Samay

ગરમીમાં એક ઠંડક ભર્યા સમાચાર આવ્યા.શહેરમાં વધુ નવા ૬૦ જેટલા રુટ પર AC EV ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો