June 24, 2026
તાજા સમાચારરાજકારણ

નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત કાલે પ્રધાનમંત્રી માટે શપથ લેશે, પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

નરેન્‍દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્‍યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્‍યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે,

આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્‍લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્‍સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થશે.

મળતી માહિતી મુજબ પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તેમના નવા મંત્રીમંડળના તમામ પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

Related posts

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSAB નું પુનર્ગઠન કર્યું

Ahmedabad Samay

ભાજપે હરિયાણામાં વિજયની હેટ્રીક નોંધાવી જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ – એનસી ગઠબંધને બાજી મારી

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો