May 8, 2026
તાજા સમાચારરાજકારણ

નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત કાલે પ્રધાનમંત્રી માટે શપથ લેશે, પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

નરેન્‍દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્‍યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્‍યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે,

આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્‍લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્‍સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થશે.

મળતી માહિતી મુજબ પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તેમના નવા મંત્રીમંડળના તમામ પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

Related posts

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો