April 12, 2026
તાજા સમાચારરાજકારણ

નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત કાલે પ્રધાનમંત્રી માટે શપથ લેશે, પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

નરેન્‍દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્‍યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્‍યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે,

આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્‍લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્‍સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થશે.

મળતી માહિતી મુજબ પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તેમના નવા મંત્રીમંડળના તમામ પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

Related posts

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

Ahmedabad Samay

પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર આપશે 10,000 રૂપિયા પેન્શન, મનોહર લાલ ખટ્ટરે કરી જાહેરાત

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો