February 13, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્‍યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા ગુજરાત કોંગ્રેસને ર મોટા ફટકા, રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અંબરીશ ડેર બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ કરી કેસરીયા કરશેતેવી ભારે ચર્ચા છે.

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ ભાજપમાં જોડાઇ તેવી શકયતા વચ્‍ચે તેઓની દિલ્‍હી ખાતે મિટીંગોનો  ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્‍ધાર્થ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

Related posts

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો