March 29, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્‍યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા ગુજરાત કોંગ્રેસને ર મોટા ફટકા, રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અંબરીશ ડેર બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ કરી કેસરીયા કરશેતેવી ભારે ચર્ચા છે.

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ ભાજપમાં જોડાઇ તેવી શકયતા વચ્‍ચે તેઓની દિલ્‍હી ખાતે મિટીંગોનો  ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્‍ધાર્થ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

Related posts

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

બર્થડે પાર્ટી, કોર્પોરેટ મીટિંગ માટે હવે મ્યુનિ.ના હોલ 50 ટકા ભાડામાં મળશે, પેન્શનર્સ મીટિંગ, કિટી પાર્ટી કે સામાજિક હેતુ માટે મર્યાદિત સમય ભાડે રાખી શકાશે

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો