August 8, 2026
તાજા સમાચારરાજકારણ

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

દિલ્હીની તમામ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે ૬ વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં  ૮૦ ટકા એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી દર્શાવવામાં આવી હતી.

તે જ સમયે, આજે જાહેર થયેલા ત્રણે ત્રણ એક્ઝિટ પોલમાં, દિલ્હીમાં ભાજપની સરકાર પ્રચંડ બહુમતી સાથે બનતી દર્શાવવામાં આવી રહી છે.

ટુડેઝ ચાણક્ય, એક્સિસ માય ઇન્ડિયા અને  સીએનએક્સના તાજેતરના ડેટા ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરવાની આગાહી કરે છે.

ભાજપને ૫૧ બેઠકો,  આમ આદમી પાર્ટીને ૧૯ બેઠકો આપી છે. એક્સિસ માય ઇન્ડિયા ભાજપને ૪૫-૫૫ બેઠકો જ્યારે આપ ને ૧૫-૨૫ બેઠકો આપે છે. સીએનએક્સ ભાજપને ૪૯-૬૧ બેઠકો અને આપને ૧૦થી૧૯ બેઠકો આપે છે.

જ્યારે કોંગ્રેસને બધા એક્ઝીટ પોલમાં ૦થી૩ બેઠક મળે છે.

Related posts

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો