July 18, 2026
તાજા સમાચારરાજકારણ

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

દિલ્હીની તમામ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે ૬ વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં  ૮૦ ટકા એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી દર્શાવવામાં આવી હતી.

તે જ સમયે, આજે જાહેર થયેલા ત્રણે ત્રણ એક્ઝિટ પોલમાં, દિલ્હીમાં ભાજપની સરકાર પ્રચંડ બહુમતી સાથે બનતી દર્શાવવામાં આવી રહી છે.

ટુડેઝ ચાણક્ય, એક્સિસ માય ઇન્ડિયા અને  સીએનએક્સના તાજેતરના ડેટા ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરવાની આગાહી કરે છે.

ભાજપને ૫૧ બેઠકો,  આમ આદમી પાર્ટીને ૧૯ બેઠકો આપી છે. એક્સિસ માય ઇન્ડિયા ભાજપને ૪૫-૫૫ બેઠકો જ્યારે આપ ને ૧૫-૨૫ બેઠકો આપે છે. સીએનએક્સ ભાજપને ૪૯-૬૧ બેઠકો અને આપને ૧૦થી૧૯ બેઠકો આપે છે.

જ્યારે કોંગ્રેસને બધા એક્ઝીટ પોલમાં ૦થી૩ બેઠક મળે છે.

Related posts

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

આજે રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ, લદ્દાખમાં રાહુલ ગાંધીએ આપી પિતાને શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

બિહારમાં BJP એ “ચાણક્ય”, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી,આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો