March 25, 2025
તાજા સમાચારરાજકારણ

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

દિલ્હીની તમામ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે ૬ વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં  ૮૦ ટકા એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી દર્શાવવામાં આવી હતી.

તે જ સમયે, આજે જાહેર થયેલા ત્રણે ત્રણ એક્ઝિટ પોલમાં, દિલ્હીમાં ભાજપની સરકાર પ્રચંડ બહુમતી સાથે બનતી દર્શાવવામાં આવી રહી છે.

ટુડેઝ ચાણક્ય, એક્સિસ માય ઇન્ડિયા અને  સીએનએક્સના તાજેતરના ડેટા ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરવાની આગાહી કરે છે.

ભાજપને ૫૧ બેઠકો,  આમ આદમી પાર્ટીને ૧૯ બેઠકો આપી છે. એક્સિસ માય ઇન્ડિયા ભાજપને ૪૫-૫૫ બેઠકો જ્યારે આપ ને ૧૫-૨૫ બેઠકો આપે છે. સીએનએક્સ ભાજપને ૪૯-૬૧ બેઠકો અને આપને ૧૦થી૧૯ બેઠકો આપે છે.

જ્યારે કોંગ્રેસને બધા એક્ઝીટ પોલમાં ૦થી૩ બેઠક મળે છે.

Related posts

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે ૨૦૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

Ahmedabad Samay

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Ahmedabad Samay

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે

Ahmedabad Samay

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો