ઝારખંડના હજારીબાગમાં મંગળા શોભા યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ ભારે પથ્થર મારો, તોડફોડ, હળવો લાઠીચાર્જ થયો, શિવરાત્રી ઉપર પણ બંને પક્ષો વચ્ચે મોટી બબાલ થયેલ,
વિદ્યાર્થીની અને તેના પિતાની ગોળી મારી હત્યા કર્યા પછી હત્યારાએ પણ આત્મહત્યા કરી લીધી,
બિહારના આરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ની સીડી ઉપર એક વિદ્યાર્થીની બહેન અને તેના પિતાની ગોળીબાર કરી હત્યા કર્યા બાદ હત્યારાએ પણ જીવ આપી દીધો,
૪૫૪ વૃક્ષો કાપનારને ૪૫૪ લાખનો દંડ ફટકારતી સુપ્રીમ કોર્ટ,પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી,”વૃક્ષો કાપવા એ માણસોની કતલ કરતાં પણ વધુ ખરાબ છે” સુપ્રીમ કોર્ટ આકરા મિજાજમાં,એક એક વૃક્ષ દીઠ એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો,તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ૪૫૪ વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજી ફગાવી દઈ જસ્ટિસ ઓકા અને જસ્ટીસ ભૂયાનની બેન્ચે કહ્યું કે પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી.
