July 18, 2026
ગુજરાતરાજકારણ

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું

હાસિક નગરી પાટણ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસ માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ પણ પોતાના વિચારો રજૂ કરી રચનાત્મક સંવાદમાં સહભાગીતા નોંધાવી

Related posts

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો