May 9, 2026
ગુજરાત

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી સમિતિએ આ વખતે વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ ૪ ટકા જાળવી રાખવામાં આવ્યો છે. જો કે આ પહેલા, મેમાં વ્યાજ દરમાં ૪૦ બેસિસ પોઇન્ટ અને માર્ચમાં ૭૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ મોટાભાગની બેંકોએ પણ તેમના લોનના દરમાં ફેરફાર કર્યો હતો. જે પછી હોમ લોનનો વ્યાજ દર ૧૫ વર્ષ નીચે આવી ગયો છે. ભારતીય સ્ટેટ બેંક અને એચડીએફસી બેન્ક સહિત લગભગ તમામ મોટી બેંકોએ તેમની હોમ લોનના દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કેટલીક બેંકોના વ્યાજ દર સાત ટકાની આસપાસ આવી ગયો છે. આ વખતે કોઈ રેટ ઘટાડાને લીધે હોમ લોનના દર વર્તમાન સ્તરે રહી શકે છે.

રેપોરેટ એ દર છે કે જેના પર RBI બેંકોને લોન આપે છે. અત્યારે તે ૫ ટકા છે, જે ગયા વર્ષે ૬.૨૫ ટકાની આસપાસ હતો. આ ઘટાડેલા દરે બેંક ગ્રાહકોને ફાયદો થશે કારણ કે ઘર અને ઓટો લોન સસ્તી થશે. ફેબ્રુઆરી ૨૦૧૯ થી ઓકટોબર ૨૦૧૯ ની વચ્ચે રેપો રેટમાં ૧૩૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાયો હતો. ત્યારથી, દરમાં ૧.૧૫ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે ગયા વર્ષે ફેબ્રુઆરીથી તેના દરમાં ૨.૫ ટકાનો ઘટાડો થયો છે.

જો તમે ૨૦ વર્ષ માટે ૨૫ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. જો તમે હોમલોન પર RBI લોનના દર લો છો, તો RBI પાસે હોમ લોન પર ૭ ટકા વ્યાજ દર છે.

 

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું વ્યાપકપણે વિરોધ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો