June 22, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,
શિવરાત્રીના શુભ અવસર પર એક ભવ્ય શિવ બારાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શુભ અવસર પર એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી હતી, આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ભારતીય પરિષદ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે,

૨૦૨૬ ના વર્ષ નિમિત્તે પદાધિકારીઓના સ્નેહ મિલનનું આયોજન રાજારામ વિદ્યાલય, વટવા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે,

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 126મું અંગદાન, કિડનીના દાનથી બે લોકોને નવજીવન

Ahmedabad Samay

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

FSSAI દ્વારા અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો

Ahmedabad Samay

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો