ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,
શિવરાત્રીના શુભ અવસર પર એક ભવ્ય શિવ બારાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શુભ અવસર પર એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી હતી, આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ભારતીય પરિષદ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે,
૨૦૨૬ ના વર્ષ નિમિત્તે પદાધિકારીઓના સ્નેહ મિલનનું આયોજન રાજારામ વિદ્યાલય, વટવા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે,
