March 25, 2026
ગુજરાતદેશરાજકારણ

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ કરતા કહ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ લડ્યા છીએ : લોકડાઉન ભલે થયુ પણ વાયરસ હજુ ગયો નથી : બજારોની આર્થિક સ્થિતિ સુધરી છે : કોરોનામાં હજુ આપણે સાવચેત રહેવાની જરૃર છે : ભારતનો મૃત્યુદરનો ઘણો ઓછો છે હજુ ઘટી રહ્યો છે, પરંતુ કોરોનાની વેકસીન આવી ન જાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી પડશે : ભારતમાં વેકસીન માટે ઘણી મહેનત થઈ રહી છે,

ત્યારે હવે લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ફરજીયાત અમલ ચાલુ જ રાખવો પડશે : દેશમાં સ્થિતિ સુધરી છે તેને હવે બગાડવી નથી માટે સૌ દેશવાસીઓએ એકજૂટ બની સતર્કતા રાખવી અને નવરાત્રી, દિવાળી, ઈદ, ગુરૃનાનક જયંતિ વગેરે તહેવારોની શુભકામનાઓ પાઠવી અને વધુ એક વખત લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Related posts

અંબાજીના અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

કોંગ્રેસે કેટલીક બેઠકો પર AAP ને ભારે નુકસાન પહોંચાડ્યું

Ahmedabad Samay

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો