June 24, 2026
ગુજરાતદેશરાજકારણ

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ કરતા કહ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ લડ્યા છીએ : લોકડાઉન ભલે થયુ પણ વાયરસ હજુ ગયો નથી : બજારોની આર્થિક સ્થિતિ સુધરી છે : કોરોનામાં હજુ આપણે સાવચેત રહેવાની જરૃર છે : ભારતનો મૃત્યુદરનો ઘણો ઓછો છે હજુ ઘટી રહ્યો છે, પરંતુ કોરોનાની વેકસીન આવી ન જાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી પડશે : ભારતમાં વેકસીન માટે ઘણી મહેનત થઈ રહી છે,

ત્યારે હવે લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ફરજીયાત અમલ ચાલુ જ રાખવો પડશે : દેશમાં સ્થિતિ સુધરી છે તેને હવે બગાડવી નથી માટે સૌ દેશવાસીઓએ એકજૂટ બની સતર્કતા રાખવી અને નવરાત્રી, દિવાળી, ઈદ, ગુરૃનાનક જયંતિ વગેરે તહેવારોની શુભકામનાઓ પાઠવી અને વધુ એક વખત લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Related posts

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો