February 6, 2026
ગુજરાતદેશરાજકારણ

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ કરતા કહ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ લડ્યા છીએ : લોકડાઉન ભલે થયુ પણ વાયરસ હજુ ગયો નથી : બજારોની આર્થિક સ્થિતિ સુધરી છે : કોરોનામાં હજુ આપણે સાવચેત રહેવાની જરૃર છે : ભારતનો મૃત્યુદરનો ઘણો ઓછો છે હજુ ઘટી રહ્યો છે, પરંતુ કોરોનાની વેકસીન આવી ન જાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી પડશે : ભારતમાં વેકસીન માટે ઘણી મહેનત થઈ રહી છે,

ત્યારે હવે લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ફરજીયાત અમલ ચાલુ જ રાખવો પડશે : દેશમાં સ્થિતિ સુધરી છે તેને હવે બગાડવી નથી માટે સૌ દેશવાસીઓએ એકજૂટ બની સતર્કતા રાખવી અને નવરાત્રી, દિવાળી, ઈદ, ગુરૃનાનક જયંતિ વગેરે તહેવારોની શુભકામનાઓ પાઠવી અને વધુ એક વખત લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Related posts

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

નરોડામાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો