દેશમાં ચાલી રહેલ કઠોર આર્થિક સંકટનો સંકેત? : હૈદરાબાદમાં PM મોદીની અચાનક અપીલથી દેશભરમાં ચકચાર! :
,● પેટ્રોલ-ડીઝલ બચાવવા ‘કોવિડ સ્ટાઇલ’ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સ અપનાવવાનો સંદેશ
● વિદેશ પ્રવાસ ટાળવા તેમજ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની પ્રતિજ્ઞા લેવા જનતાને કરાયું આહ્વાન
● વિદેશી મુદ્રા ભંડાર બચાવવા કેન્દ્ર સરકાર ચિંતિત હોવાના ઈશારા વચ્ચે PM મોદીની અપીલે અનેક સવાલો ઉભા કર્યા
● ઈંધણ વપરાશ ઘટાડવા, અનાવશ્યક મુસાફરી રોકવા અને સોનાની ખરીદીથી દૂર રહેવા દેશની જનતાને કરી અપીલ
