January 25, 2025
ગુજરાત

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

AMC એ લીધો સૌથી મોટો નિર્ણય…
15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય…
શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે…
AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય…
સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે…
છુટછાટ અપાયેલી વસ્તુઓનું જ વેચાણ કરાશે…
વેચાણ માટે શરતી મંજૂરીઓ અપાઇ…
લોકડાઉનની તમામ શરતોનું કરવું પડશે પાલન…
હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ સાત દિવસે કરાવવો પડશે રિન્યું…

Related posts

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

Ahmedabad Samay

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

Ahmedabad Samay

રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડયો, નવી ગાઇડલાઈન વાંચવાની ન ભૂલતા.

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો