January 17, 2026
ગુજરાત

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

AMC એ લીધો સૌથી મોટો નિર્ણય…
15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય…
શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે…
AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય…
સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે…
છુટછાટ અપાયેલી વસ્તુઓનું જ વેચાણ કરાશે…
વેચાણ માટે શરતી મંજૂરીઓ અપાઇ…
લોકડાઉનની તમામ શરતોનું કરવું પડશે પાલન…
હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ સાત દિવસે કરાવવો પડશે રિન્યું…

Related posts

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો