December 5, 2025
ગુજરાત

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

કુબેરનગર વોર્ડ નં-૧૪ મા ગણા સમય થી પાણીની સમસ્યા છે.જેમ કે નહેરુનગર ઠાકોરવાસ અને આજુ બાજુ ના ઘણા વિસ્તાર માં પીવાના પાણીની સમસ્યા છે વારમ વાર સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાની અરજીઓ કરેલ છે.

તેમ છતાં મુનિ.કોર્પોરેશન ઊંઘી રહ્યા છે અને કોઈપણ અરજી ની નોંધ નથી લઈ રહ્યા.લોકો ની સમસ્યા માટે આમ આદમી પાર્ટી નો સંપર્ક કરવામાં આવ્યો જેમાં નરેશભાઈ સુંદરવા અને આમ આદમી પાર્ટી ના સહ સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને એમની ટીમ સહિત સ્થાનિક લોકો ને લઈ ને કુબેરનગર મુનિ. કોર્પોરેશન રજૂઆત કરવા ગયા પણ ત્યાં કોઈ પણ અધિકારી હાજર નહતા,

તે દમિયાન ત્યાં રૂબરૂ જોવા મળ્યું કે પાણીની ટાંકી ની મેન પાઈપ ફાટેલ હતી અને તેમાંથી હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું હતું અને ત્યાંના સ્થાનિકો ને પૂછવામાં આવ્યું તો સ્થાનિકો એ જણાવ્યું કે આ તો રોજનું આટલું પાણી વડફાઈ રહ્યું છે ,

એક તરફ લોકોને પીવાના પાણીની અછત પડી રહી છે અને ત્યાં મુનિ. કોર્પોરેશન એ બાબતે કઈ પણ નોંધ લેતા નથી .

New up 01

Related posts

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

અશ્વના અવસાન બાદ તેની સમાધિ બનાવી, અશ્વપ્રેમની સ્ટોરી આવી સામે

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

કાલે તૌકતે કાલે આવેશે ગુજરાતમાં, ૧.૫૦ લાખ લોકોને સલામત ખસેડયા, પલ પલની ખબર આ સમાચારમાં

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો