February 6, 2026
ગુજરાત

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

કુબેરનગર વોર્ડ નં-૧૪ મા ગણા સમય થી પાણીની સમસ્યા છે.જેમ કે નહેરુનગર ઠાકોરવાસ અને આજુ બાજુ ના ઘણા વિસ્તાર માં પીવાના પાણીની સમસ્યા છે વારમ વાર સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાની અરજીઓ કરેલ છે.

તેમ છતાં મુનિ.કોર્પોરેશન ઊંઘી રહ્યા છે અને કોઈપણ અરજી ની નોંધ નથી લઈ રહ્યા.લોકો ની સમસ્યા માટે આમ આદમી પાર્ટી નો સંપર્ક કરવામાં આવ્યો જેમાં નરેશભાઈ સુંદરવા અને આમ આદમી પાર્ટી ના સહ સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને એમની ટીમ સહિત સ્થાનિક લોકો ને લઈ ને કુબેરનગર મુનિ. કોર્પોરેશન રજૂઆત કરવા ગયા પણ ત્યાં કોઈ પણ અધિકારી હાજર નહતા,

તે દમિયાન ત્યાં રૂબરૂ જોવા મળ્યું કે પાણીની ટાંકી ની મેન પાઈપ ફાટેલ હતી અને તેમાંથી હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું હતું અને ત્યાંના સ્થાનિકો ને પૂછવામાં આવ્યું તો સ્થાનિકો એ જણાવ્યું કે આ તો રોજનું આટલું પાણી વડફાઈ રહ્યું છે ,

એક તરફ લોકોને પીવાના પાણીની અછત પડી રહી છે અને ત્યાં મુનિ. કોર્પોરેશન એ બાબતે કઈ પણ નોંધ લેતા નથી .

New up 01

Related posts

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો