March 25, 2025
ગુજરાત

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

કુબેરનગર વોર્ડ નં-૧૪ મા ગણા સમય થી પાણીની સમસ્યા છે.જેમ કે નહેરુનગર ઠાકોરવાસ અને આજુ બાજુ ના ઘણા વિસ્તાર માં પીવાના પાણીની સમસ્યા છે વારમ વાર સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાની અરજીઓ કરેલ છે.

તેમ છતાં મુનિ.કોર્પોરેશન ઊંઘી રહ્યા છે અને કોઈપણ અરજી ની નોંધ નથી લઈ રહ્યા.લોકો ની સમસ્યા માટે આમ આદમી પાર્ટી નો સંપર્ક કરવામાં આવ્યો જેમાં નરેશભાઈ સુંદરવા અને આમ આદમી પાર્ટી ના સહ સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને એમની ટીમ સહિત સ્થાનિક લોકો ને લઈ ને કુબેરનગર મુનિ. કોર્પોરેશન રજૂઆત કરવા ગયા પણ ત્યાં કોઈ પણ અધિકારી હાજર નહતા,

તે દમિયાન ત્યાં રૂબરૂ જોવા મળ્યું કે પાણીની ટાંકી ની મેન પાઈપ ફાટેલ હતી અને તેમાંથી હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું હતું અને ત્યાંના સ્થાનિકો ને પૂછવામાં આવ્યું તો સ્થાનિકો એ જણાવ્યું કે આ તો રોજનું આટલું પાણી વડફાઈ રહ્યું છે ,

એક તરફ લોકોને પીવાના પાણીની અછત પડી રહી છે અને ત્યાં મુનિ. કોર્પોરેશન એ બાબતે કઈ પણ નોંધ લેતા નથી .

New up 01

Related posts

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ વિભાગમાં પ્રથમ 4 માર્ગીય રેલ્વે ટ્રેક બનશે, કેન્દ્ર 1571 કરોડ ફાળવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો