March 25, 2026
અપરાધગુજરાત

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

જુહાપુરમાં બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેરમાં દાદાગીરી કરી લારીમાં તોડફોડ કરતા આસપાસના વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

જુહાપુરામાં બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેર માર્ગ પર આતક મચાવ્યો હતો. આ બન્ને આરોપીઓએ જાહેરમાં લારીવાળા સામે દાદાગીરી તેની લારીમાં તોડફોટ કરી હતી અને તેનો તમામ સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો.

લારી માલિકે તેઓની સામે હાથ જોડી આજીજી પણ કરી હતી. પરતું પોતાનો ખોફ લોકોમાં જમાવવા માટે તેઓએ તેને જાહેરમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો