August 7, 2026
ગુજરાત

ટચ ધ સ્કાય દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને તેમજ દેશના લોકોને “નફરત હટાવો” ” દેશ બચાવો” નો મેસેજ પર પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરી

26 મી જાન્યુઆરી 2022 પ્રજાસત્તાક દિન ની ઉજવણી માટે અહેમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ, સરખેજ રોડ અમદાવાદ, વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીમાન A B shaikh saheb ( retd D E Bsnl ) શ્રી પટેલ સાહેબ ( વિકલાંગ સહાય વટવા અહમદાબાદ) શ્રી મહેબૂબ સર બલોચ (રોયલ ટ્યુશન ક્લાસીસ), શ્રીમાન ફારૂકભાઇ મલેક ( હોલીફેથ સ્કૂલ, નુંરાની હોસ્પિટલ, પેરેડાઇઝ રેસ્ટોરન્ટ – minority પ્રેસિડન્ટ કોંગ્રેસ veraval ગુજરાત) શ્રીમતી નસિમ બેન (સોશિયલ વર્કર), શ્રીમતી બિલ્કિસ બેન ( social worker) તેમજ વિશેષ ઉપસ્થિતિ શ્રીમતી ગુલઅફસા શેખ ( moral લીડર Ase campus) અંતર્ગત યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રોને વિશેષ ઇનામો અને તેમના પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને તેમજ દેશના લોકોને “નફરત હટાવો” ” દેશ બચાવો” નો મેસેજ દેશના વાતાવરણને લઇ ને આપવામાં  આવ્યો હતો.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે “ટચ ધ સ્કાય ” ના ફાઉન્ડર શ્રી શાહ નવાજ શેખ દ્વારા આવનાર સમયમાં દેશભરમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ આપણા શહેર અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક કરોડ ડ્રોઈંગ ના માધ્યમથી જાગૃતતા તેમજ જે કોઈ વિદ્યાર્થી સોલર કે અન્ય કોઈ ફિલ્ડ માં કોઈ પ્રોજેક્ટ બનાવી દેશે દુનિયાને બાવીસમી સદીમાં માનવ માત્રના ઉદ્ધાર માટે કોઈ પ્રોજેક્ટ રજૂ કરવા માંગે છે તો તેના માટે આ મંત્ર એક તક પૂરી પાડી રહ્યો છે જે અગાઉ 24000 ઇનામો અને પ્રમાણપત્રો અને ઇનામો વિતરિત કરી ચૂક્યું છે “ટચ ધ સ્કાય” એક મોટીવેશનલ સોશિયલ મુમેંન્ટ છે જે જે વિદ્યાર્થી શિક્ષક અને આચાર્ય તમામ વર્ગને વાલીઓ સહિત પ્રોત્સાહિત કરી રહ્યું છે

Related posts

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો