June 24, 2026
ગુજરાત

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

અમદાવાદમાં મનપા ની ચૂંટણીમાં તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમના વિસ્તારમાં જનતાને થતી સમસ્યાઓ નો ભાનજ ભૂલી ગયા છે, અમદાવાદના અનેક એવા વિસ્તાર છે જેમાં ચૂંટણીની જાહેતાર થતા કામ ધીમે પડી ગયા છે કાંતો કામ બંધજ થઇ ગયા છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ સમક્ષ ઘણા કેટલાય દિવસથી કામ ચાલુ છે પરંતુ ચૂંટણીની જાહેતાર થતાંજ અહીંનું કામ કાચબાની ગતિએ ચાલુ છે જેના કારણે પ્રજાને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે નેતાજી ચૂંટણીના પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ધીમી ગતિએ ચલતા કામ સમક્ષ કે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો સમયજ નથી,

રાત્રીના સમયે આ જગ્યાએ થી ઓછા પ્રકાશ હોવાના કારણે અને સાંજના સમયે નોકરિયાત લોકો અવર જવર કરતા હોવાથી એટલી બધી ધૂળ અને માટી ઊડતી હોય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે, આજુબાજુના રહીશો પણ આ ધીમી ગતિના ત્રસ્ત થઇ ચુક્યા છે વાહનો ના અવર જવરના કારણે ઘરમાં ધૂળ માટી આવી જતી હોય છે જેના કારણે ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.                     નવા નરોડાની જનતા આ ધીમી ગતિના કામ થી ખૂબ હેરાન પરેશાન થઇ ચુકી છે

Related posts

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો