May 9, 2026
Otherગુજરાતરાજકારણ

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.

અજયસિંહ ભદોરીયા

ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વાર રાજીવ પાર્ક, બાપાસિતારામ ચોક થી કેસર હાઇટ્સ સુધી રૂ.૧ કરોડના ખર્ચે નવા ડ્રેનેજ લાઈનનું કાર્ય ધરાયુ હતું, અજયસિંહ દ્વાર પાણીની સમસ્યા ને દૂર કરવામાં માટે પાર્શ્વનાથ ટાઉન્સિપ વિભાગ -૧ થી વિભાગ- ૦૨ સુધી રૂ. ૩,૯૨,૦૦ ના ખર્ચે યુ.પી.વી.સી. પાણીની પાઇપ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી પ્રજાને પાણીની સમસ્યા ન રહે અને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે, લોકડાઉન દરમિયાન ઠક્કરનગર વિસ્તારમાં ફસાયેલ પરપ્રાંતિઓ ને પોતાના ઘરે પોહચડવામાં માટે મોટો યોગદાન રહ્યો હતો અહીં ફસાયેલા તમામ વ્યક્તિ ઓને પોતાન વતન મોકલવામાં માટે ખડે પગે મેહનત કરી હતી જ્યાં સુધી તેવોની વતન વાપસી નું આયોજન કરવામાં નહતું આવ્યું ત્યારે તેમને બે સમય નું ખાવા પીવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવા અનેક પ્રજાલક્ષી કાર્ય કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા કરવામાં આવ્યા છે.

Related posts

શું ઇન્ડિયા એલાયસ્ન પણ સરકાર બનાવવાની શક્યતા છે

Ahmedabad Samay

ગુજરાતમાં ૫૫.૨૩% જ મતદાન થયું

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો