June 23, 2026
Otherગુજરાતરાજકારણ

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.

અજયસિંહ ભદોરીયા

ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વાર રાજીવ પાર્ક, બાપાસિતારામ ચોક થી કેસર હાઇટ્સ સુધી રૂ.૧ કરોડના ખર્ચે નવા ડ્રેનેજ લાઈનનું કાર્ય ધરાયુ હતું, અજયસિંહ દ્વાર પાણીની સમસ્યા ને દૂર કરવામાં માટે પાર્શ્વનાથ ટાઉન્સિપ વિભાગ -૧ થી વિભાગ- ૦૨ સુધી રૂ. ૩,૯૨,૦૦ ના ખર્ચે યુ.પી.વી.સી. પાણીની પાઇપ લાઈન નાખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી પ્રજાને પાણીની સમસ્યા ન રહે અને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે, લોકડાઉન દરમિયાન ઠક્કરનગર વિસ્તારમાં ફસાયેલ પરપ્રાંતિઓ ને પોતાના ઘરે પોહચડવામાં માટે મોટો યોગદાન રહ્યો હતો અહીં ફસાયેલા તમામ વ્યક્તિ ઓને પોતાન વતન મોકલવામાં માટે ખડે પગે મેહનત કરી હતી જ્યાં સુધી તેવોની વતન વાપસી નું આયોજન કરવામાં નહતું આવ્યું ત્યારે તેમને બે સમય નું ખાવા પીવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવા અનેક પ્રજાલક્ષી કાર્ય કાઉન્સિલર શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા કરવામાં આવ્યા છે.

Related posts

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો