May 10, 2026
ગુજરાત

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદી પછી પત્રકારત્વ નિર્ભિક પ્રજા નો અવાજ રજુ કરનાર સ્વર્ગીય ” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ નિમિત્તે  તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ સાંજે ૪:૩૦ કલાકે એલજી હોસ્પિટલ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી ની આગેવાની હેઠળ બાળકોના વોર્ડમાં ફુટ – બિસ્કીટનું વિતરણ  કરવામાં આવ્યુ હતું .

અને  ભારતની આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદ ના શહાદત દિન નિમિત્તે  27 ફેબ્રુઆરી 6:30 કલાકે હાટકેશ્વર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં  આવ્યું હતું.

જેમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ , રમિન્દ્રર બગ્ગા , યશ ચૌધરી , સંદીપ યાદવ , આનંદ પટેલ , વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

26 & 27ઓગષ્ટે રક્ષાબંધન-2023′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ઉજવાઇ

Ahmedabad Samay

કરાલી પોલીસે બાતમી આધારે ૫૮,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપયો

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો