May 7, 2026
ધર્મ

આજે આમલકી એકાદશી,જાણો આમલકી એકાદશીની મહિમા, અને વ્રત કરવાના લાભ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

 

આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતિને લગ્ન પછી પહેલી વખત કાશીમાં લઈને આવ્યા હતા.

આ દિવસે સવારે સ્નાન વગેરે કર્મ થી પરવારીને શિવજીના મંદિરે જઈ ભગવાન શિવજીને જળ થી અભિષેક કરવો, અબીર, ગુલાલ, ચંદન વગેરે શિવલિંગ ઉપર અર્પણ કરી ભગવાન ભોલેનાથને મન થી પ્રાર્થના કરવી. વધુમાં આ સાથે આંબળા ના વૃક્ષની પુજા કરવી અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરી પ્રાર્થના કરવી.એકાદશીનો ઉપવાસ કરવો.

આમ કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની વૃધ્ધિ થાય છે.

Related posts

અધિકમાસમાં દરરોજ કરો તુલસીની પૂજા, દૂર થઈ શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ

Ahmedabad Samay

આ રાશિના લોકો 69 દિવસ સુધી ખૂબ ખર્ચ કરશે પૈસા, શુભ ઘટનાઓ આપશે અદ્ભુત ખુશી!

Ahmedabad Samay

જો તુલસીના એકથી વધુ છોડ લગાવ્યા હોય તો રાખો આ નિયમોનું ધ્યાન, સહન કરવું પડી શકે છે ભારે નુકસાન

Ahmedabad Samay

સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે આ 5 રાશિના લોકો, કોમ્પ્યુટર કરતા વધુ તેજ ચાલે છે તેમનું મગજ

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિફળઃ સપ્તાહની શરૂઆત થશે ખાસ સંયોગ, આ રાશિના લોકોને મળશે બમ્પર લાભ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો