June 21, 2026
ધર્મ

આજે આમલકી એકાદશી,જાણો આમલકી એકાદશીની મહિમા, અને વ્રત કરવાના લાભ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

 

આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતિને લગ્ન પછી પહેલી વખત કાશીમાં લઈને આવ્યા હતા.

આ દિવસે સવારે સ્નાન વગેરે કર્મ થી પરવારીને શિવજીના મંદિરે જઈ ભગવાન શિવજીને જળ થી અભિષેક કરવો, અબીર, ગુલાલ, ચંદન વગેરે શિવલિંગ ઉપર અર્પણ કરી ભગવાન ભોલેનાથને મન થી પ્રાર્થના કરવી. વધુમાં આ સાથે આંબળા ના વૃક્ષની પુજા કરવી અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરી પ્રાર્થના કરવી.એકાદશીનો ઉપવાસ કરવો.

આમ કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની વૃધ્ધિ થાય છે.

Related posts

શું તમે પણ ઘરમાં પ્રગટાવો છો લાલ મીણબત્તી? જાણો પરિવાર પર શું થાય છે અસર

Ahmedabad Samay

ઘરમાં કાચબો રાખવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, જાણો મહત્ત્વ અને વાસ્તુના નિયમો

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે આ 5 રાશિના લોકો, કોમ્પ્યુટર કરતા વધુ તેજ ચાલે છે તેમનું મગજ

Ahmedabad Samay

આજે રવિવારની રજામાં તમારા માટે રહેશે આ નંબર લકી અને કલર રહેશે ખાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો