January 25, 2025
ધર્મ

આજે આમલકી એકાદશી,જાણો આમલકી એકાદશીની મહિમા, અને વ્રત કરવાના લાભ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

 

આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતિને લગ્ન પછી પહેલી વખત કાશીમાં લઈને આવ્યા હતા.

આ દિવસે સવારે સ્નાન વગેરે કર્મ થી પરવારીને શિવજીના મંદિરે જઈ ભગવાન શિવજીને જળ થી અભિષેક કરવો, અબીર, ગુલાલ, ચંદન વગેરે શિવલિંગ ઉપર અર્પણ કરી ભગવાન ભોલેનાથને મન થી પ્રાર્થના કરવી. વધુમાં આ સાથે આંબળા ના વૃક્ષની પુજા કરવી અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરી પ્રાર્થના કરવી.એકાદશીનો ઉપવાસ કરવો.

આમ કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની વૃધ્ધિ થાય છે.

Related posts

અમાસથી લઈને રથયાત્રા અને દેવશયની એકાદશી સુધી, અહીં જાણો જૂન મહિનાના ઉપવાસ અને તહેવારો

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

ફેંગશુઈની આ એવિલ આઈ (Evil Eye) દૂર કરે છે લાગેલી ખરાબ નજર, આ રીતે કરો ઉપયોગ

Ahmedabad Samay

આ દિવસે થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ

Ahmedabad Samay

જાણો હોળી દહન ની મહિમા અને હોળી દહન ની કથા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો