June 22, 2026
ગુજરાત

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

અમદાવાદ શહેર ની તમામ શાળાના (પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા)કમૅચારીનું કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાય છે જેને લગતે વિવિધ સ્થળોએ રસીકેન્દ્રનું આયોજન કરવામા  આવ્યું છે.

નીચે દશૉવેલ રસીકરણ કેન્દ્ર માંથી  શાળાના કમૅચારીઓ કયા કેન્દ્ર ઉપર જવુ તેનું શાળાએ કમૅચારીનુંનામ,રશીકરણ કેન્દ્ર, તારીખ અને સમય જણાવેલ છે.

રસીકરણ સમયે કમૅચારીએ પોતાનું ફોટો આઈ ડી કાડૅ અને આધાર કાડૅ સાથે લઈ જવાનું રહેશે.

Related posts

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો