March 23, 2026
ગુજરાત

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

અમદાવાદ શહેર ની તમામ શાળાના (પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા)કમૅચારીનું કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાય છે જેને લગતે વિવિધ સ્થળોએ રસીકેન્દ્રનું આયોજન કરવામા  આવ્યું છે.

નીચે દશૉવેલ રસીકરણ કેન્દ્ર માંથી  શાળાના કમૅચારીઓ કયા કેન્દ્ર ઉપર જવુ તેનું શાળાએ કમૅચારીનુંનામ,રશીકરણ કેન્દ્ર, તારીખ અને સમય જણાવેલ છે.

રસીકરણ સમયે કમૅચારીએ પોતાનું ફોટો આઈ ડી કાડૅ અને આધાર કાડૅ સાથે લઈ જવાનું રહેશે.

Related posts

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વિધવા તેમજ નિરાધાર બહેનોને અનાજ વિરણ કરાયું

Ahmedabad Samay

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં સ્વાગત કાર્યક્ર્મ યોજાયો, ૧૩ પ્રશ્નોની ચર્ચા કરી હકારાત્મક અભિગમ

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો