અમદાવાદ શહેર ની તમામ શાળાના (પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા)કમૅચારીનું કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાય છે જેને લગતે વિવિધ સ્થળોએ રસીકેન્દ્રનું આયોજન કરવામા આવ્યું છે.
નીચે દશૉવેલ રસીકરણ કેન્દ્ર માંથી શાળાના કમૅચારીઓ કયા કેન્દ્ર ઉપર જવુ તેનું શાળાએ કમૅચારીનુંનામ,રશીકરણ કેન્દ્ર, તારીખ અને સમય જણાવેલ છે.
રસીકરણ સમયે કમૅચારીએ પોતાનું ફોટો આઈ ડી કાડૅ અને આધાર કાડૅ સાથે લઈ જવાનું રહેશે.







