સિંધુ તાઈએ પોતાનું જીવન અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું, કેટલીકવાર તેમને ખવડાવવા માટે ટ્રેનોમાં ભીખ પણ માંગી. મહારાષ્ટ્રના મધર ટેરેસા તરીકે પ્રખ્યાત પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું મંગળવારે...
દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે વીકેન્ડ કર્ફયુ લગાવાનો નિર્ણય લીધો છે. શુક્રવાર રાતે ૧૦ વાગ્યાથી સોમવાર સવારે ૫ વાગ્યા સુધી કર્ફયુ રહેશે. આ દરમિયાન...
રાજયમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિવટર હેન્ડલ પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખવામાં...
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર...
દેશમાં કોવિડના કેસમાં અચાનક વધારો અને કોરોના વાયરસના વેરિયન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને DCGIની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી મળી ચૂકી છે. આ...