હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા ભયાનક આતંકી હુમલાને ‘પહેલગામ હત્યાકાંડ’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં ૨૮થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત...
