વડાધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન ૨૧ તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે ૫ સંકલ્પ...
તીર્થરાજ પ્રયાગથી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કલ્પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કરી દીધુ છે. આ હિસાબથી હિંદુ રાષ્ટ્રનું પોતાનું બંધારણ હશે જેને ‘હિંદુ...
શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના આગામી રાષ્ટ્રપતિ બન્યા છે આ અંગે સત્તાવાર જાહેરાત થઇ છે, શ્રીમતી રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ શપથ લેશે,રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 સાંસદો અને 104...
પનામા પેપર્સ લીક કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેણે અગાઉ બે વખત હાજર રહેવા માટે...
ઓનલાઇન શોપિંગ કરવાની હોય કે બાળકોનો અભ્યાસ ઇન્ટરનેટ વિના શકતો નથી પરંતુ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગના કારણે સામાજીક અને પારીવારિક સમસ્યાઓ પણ ઉભી થઇ છે...