March 23, 2026
ગુજરાતતાજા સમાચારધર્મ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા છે, આ પાચ વર્ષમા ગુજરાતના તમામ શહેરમા સંગઠનનો વિકાસ થયો છે અમે આ પાચ વર્ષમા હી હિન્દૂ ધર્મના રક્ષા માટે ઘણા સફળતાપૂર્વક આંદોલન કર્યા છે,


આ સફળતાના પાચ વર્ષ પૂર્ણ થવાની ખુશીમા આજ રોજ અમદાવાદ ખાતે મહા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિવિધ કાર્યક્રમો અયોજન કરવામા આવયા હતા.

https://youtu.be/UcCmgk7Gk5E
આ કાર્યક્રમમા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન મિશ્રા, વિશેષ અતિથિ શ્રી કાજલ હિન્દુસ્તાની અને અન્ય વિશેષ મહેમાનો, સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

શું તમે પણ ઘરમાં પ્રગટાવો છો લાલ મીણબત્તી? જાણો પરિવાર પર શું થાય છે અસર

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

admin

એક ટિપ્પણી મૂકો