May 9, 2026
ગુજરાતતાજા સમાચારધર્મ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા છે, આ પાચ વર્ષમા ગુજરાતના તમામ શહેરમા સંગઠનનો વિકાસ થયો છે અમે આ પાચ વર્ષમા હી હિન્દૂ ધર્મના રક્ષા માટે ઘણા સફળતાપૂર્વક આંદોલન કર્યા છે,


આ સફળતાના પાચ વર્ષ પૂર્ણ થવાની ખુશીમા આજ રોજ અમદાવાદ ખાતે મહા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિવિધ કાર્યક્રમો અયોજન કરવામા આવયા હતા.

https://youtu.be/UcCmgk7Gk5E
આ કાર્યક્રમમા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન મિશ્રા, વિશેષ અતિથિ શ્રી કાજલ હિન્દુસ્તાની અને અન્ય વિશેષ મહેમાનો, સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

ઠક્કરનગરમાં વિરલ ગોલ્ડ પેલેસમાં કરેલી લૂંટનો સી.સી.ટી.વી. ફૂટેજ આવ્યો સામે

Ahmedabad Samay

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો