March 25, 2025
ગુજરાતતાજા સમાચારધર્મ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા છે, આ પાચ વર્ષમા ગુજરાતના તમામ શહેરમા સંગઠનનો વિકાસ થયો છે અમે આ પાચ વર્ષમા હી હિન્દૂ ધર્મના રક્ષા માટે ઘણા સફળતાપૂર્વક આંદોલન કર્યા છે,


આ સફળતાના પાચ વર્ષ પૂર્ણ થવાની ખુશીમા આજ રોજ અમદાવાદ ખાતે મહા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિવિધ કાર્યક્રમો અયોજન કરવામા આવયા હતા.

https://youtu.be/UcCmgk7Gk5E
આ કાર્યક્રમમા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન મિશ્રા, વિશેષ અતિથિ શ્રી કાજલ હિન્દુસ્તાની અને અન્ય વિશેષ મહેમાનો, સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહ કઈ રાશિના જાતક માટે રહેશે સફળતાપૂર્વક,

Ahmedabad Samay

જો આપ બધું પડતો ફોનનો વપરાશ કરતા હશોતો ચેતી જજો, વારંવાર ફોન જોવાનું ટાળો

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો