દિલ્હી પોલીસે વિવિધ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આ આતંકવાદીઓ પાસેથી IED બનાવવામાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી...
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપતા નવા GST સુધારાઓની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ તેને દિવાળી ભેટ ગણાવી છે, જેનાથી રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 56મી બેઠક આજે નવી દિલ્હીમાં બે દિવસીય યોજાઇ હતી. આ બે દિવસીય બેઠકમાં GST...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં, અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો...
વડાપ્રધાન મોદી આજે સાંજે બે દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ સહિત રાજ્યભરમાં ૫૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે....
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા છે. યુનેસ્કોએ તેમને વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે. યુનેસ્કોની જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં ઉજવણીનો માહોલ છે. મુખ્યમંત્રી...