કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
ભારત સરકાર દ્વારા દેશને નક્સલવાદ મુક્ત કરવા માટે નક્કી કરાયેલી 31 માર્ચ, 2026ની અંતિમ તારીખના બરાબર એક દિવસ પહેલા આંધ્રપ્રદેશમાં એક મોટી સફળતા મળી છે....
