રાશિ ભવિષ્ય તારીખ ૦૮/૦૩/૨૦૨૧ થી ૧૪/૦૩/૨૦૨૧ આ સપ્તાહ દરમ્યાન પોતાના નિજી સ્વભાવમાં થોડો સાચો અભિગમ વધારે કેલ્વ્વની જરૂર છે, કોઈપણ મહત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી,...
આજ રોજ વહેલી સવારે કોતરપુર પાસે માર્ગ અકસ્માતમાં નિરજસિંહ ભદોરીયાના ભાઇ સમાન શ્રી રણજીતસિંહ ભદોરીયા નું કરુંણ મોત નિપજ્યું છે, સવારના પરોઢે રણજીતસિંહ બાઇક લઇને...
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ માધવ આંતરરાષ્ટ્રીય શાળામાં અમદાવાદ ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી સાહેબે મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા લગતી માર્ગદર્શન અને ભાવિ...
અમદાવાદમાં પોલીસના અત્યાચારના વિરોધમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે, સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ...
અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી શહેર રાખવાની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. તાજેતરમાં શહેરમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ બદલીને નરેન્દ્ર...