અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે આવેલી બોસ્તાન સોસાયટીના મકાનમાં તસ્કરોએ સાંજના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં તિજોરીને તોડીને...
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે, જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રિપોર્ટના અનુસંધાને કંટેઇન્મેન્ટ જાહેર કરવાની કાર્યવાહી...
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં કોર્પોરેશનનું તંત્ર દ્વારા પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વુમન્સ...
ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. જેમાં હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકો છો. સ્કાય ડાઈનિંગમાં અલગ-અલગ સેશન દરમિયાન...