જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં પોતાની રાશિ બદલી નાખે છે. હાલમાં દેવગુરુ બૃહસ્પતિ સ્વરાશિ મીન રાશિમાં છે. સાથે જ બુધ અને સૂર્ય પણ...
Maa Laxmi at home: ધાર્મિક શાસ્ત્રોમાં આવા અનેક શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે જે ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત આપે છે. જ્યારે કોઈ વ્યક્તિના...
અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ નહીં થાય. ઘણા દિવસથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને મોટા સમાચાર...
12 માર્ચને રવિવારે રંગપંચમીનો તહેવાર ઉજવાશે. તેને દેવતાઓની હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના ઘણા રાજ્યોમાં રંગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જણાવી દઈએ...