સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના
કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી હતી. શનિવારે આ મહત્ત્વપૂર્ણ યોજના વિશે માહિતી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે...
