March 27, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતતાજા સમાચારરાજકારણ

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay
વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના નૌતમ સ્‍વામીએ આ વખતે હિન્‍દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવને આપના મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. મળતી...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ચૂંટણીની તારીખો થઇ જાહેર.ડિસેમ્‍બરની ૧થી ૫ તારીખ વચ્‍ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી

Ahmedabad Samay
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાવવાની છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી, અસારવા ખાતે પીએમ મોદીના સ્વાગતમાં ગિરિવર શેખાવત,...
તાજા સમાચારરાજકારણ

રાજકીય માહોલ ગરમાયો. અમદાવાદના અસારવા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન બબાલ થઇ હતી

Ahmedabad Samay
અમદાવાદના અસારવા બેઠક માટે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અસારવા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન બબાલ થઇ હતી. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay
ચૂંટણી આવે એટલે જેમ નેતાઓ અને સભાઓનો જાણે પર્વ આવ્‍યો હોય તેમ વિવિધ સર્વે અને પોલ પણ વધી ગયા છે, પહેલા ઓપીનિયન પોલ આવે અને...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્‍યારે સરકાર માટે આંદોલન માથાનો દુખાવો બની રહ્યા છે. સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી...
ગુજરાતરાજકારણ

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay
કોંગ્રેસના લોકસભાના સાંસદશ્રી અને લોકસભાના વિરોધ પક્ષના નેતાશ્રી અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા કર્ણાવતી મહાનગરના તમામ...
તાજા સમાચારરાજકારણ

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

Ahmedabad Samay
શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના આગામી રાષ્ટ્રપતિ બન્યા છે આ અંગે સત્તાવાર જાહેરાત થઇ છે,  શ્રીમતી રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ શપથ લેશે,રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 સાંસદો અને 104...
દેશરાજકારણ

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay
મહારાષ્ટ્રમાં શિવસેનામાં વર્ચસ્વ માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ...