June 10, 2026
ગુજરાત

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

લોકડાઉન દરમિયાન દિવસ રાત એક કરી બે વખતનું લોકો સુધી ભોજન પહોંચાડયુ બેઘર થયેલા લોકોને લોકડાઉન દરમિયાન સહારો આપી જન કલ્યાણ નું કામ કર્યું હતું એવા જન જાગૃતિ ફાઉંડેશન ના સેવાભાવિ અધ્યક્ષ શ્રી શિવ પ્રતાપ સિંહ ભદૌરીયા, દિનેશ ભાઈ સોલઁકી,બાબુ ભાઈ પરમાર શિવચરણ સિંહ ભદોરીયા,ધીર સિંહ સોલઁકી તથાં તેમની ટીમ દ્વારા ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરેલ અને આજે 26/1/2022 ના રોજ 200 જેટલી ગરીબ વિધાવા બહેનો ને સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત  (1) શ્રી મતિ રાજપૂત મિનૂ બેન રાધવેન્દ્ર સિહ(મ્યુ.કાઉન્સિલર ઓઢવ વોર્ડ )(2)શ્રી માન ભૂત.પૂર્વ આચાર્ય શ્રી કાન્તન્મ ભાઈ શર્મા (શ્રૃતિ વિધાલય) (3) શ્રી માન ભાવિક ભાઈ પટેલ મ્યુ.કાઉ.શ્રી ઈન્ડીયા કોલોની વોર્ડ હાજર રહેલા અને તેમના શુભ હાથો થી ગરીબ વિધવા બહેનો ને સાડી વિતરણ કરવામાં આવેલ.

જન જાગૃતિ ફાઉન્ડેન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તરફ થી તમામ મહેમાનો તથા પધારેલ બિધવા નો આભાર વ્યક્ત કરેલ હતો તથા પ્રેશ મિડિયા નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

Ahmedabad Samay

કોરોનાને લઇ સારા સમાચાર ૧૫૨૦ જેટલા બેડ ખાલી

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો