June 24, 2026
ગુજરાત

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

તારીખ 26/01/2022 ના રોજ ધંધુકા શહેરના નવયુવાન કિશનભાઈ શિવાભાઈ ભરવાડની ઉપર વિધર્મીઓ દ્વારા ફાયરીંગથી હત્યા કરવામાં આવેલ જેને કારણે હિન્દુ સમાજમાં દુખ અને રોષની લાગણી પ્રવર્તી છે .

જેને લઇને આ કેશને ફાસ્ટટેક કોર્ટમાં તાત્કાલીક ધોરણે ચલાવી આરોપીઓને કડક માં કડક સજા થાય જેથી કરી ભવિષ્યમાં આવી ઘટના વિધર્મીઓ કરે નહીં તેવો દાખલો સમાજમાં બેસાડવામાં આવે તેવું આવેદનપત્ર અમદાવાદ કલેકટર શ્રી ને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા વિનંતી કરવામાં આવી હતી . આ  બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

Related posts

કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ ૫૪૨ હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી

Ahmedabad Samay

શાહીબાગમાં સ્ટેટ મોનિટરિંગ સેલેની રેડ, નામચીન બુટલેગરોની 1,090 વિદેશી દારૂની બોટલો અને અંદાજિત કિંમત 1.40 લાખ રૂપિયાજપ્ત કર્યા

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો