રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના જાહેર થયેલ ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાના વિવાદી નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે આ દરમિયાન હવે કડવા પાટીદાર અગ્રણી તરફથી રૂપાલાને સાથ મળ્યાનો સંકેત મળ્યો છે,
ભાજપના કડવા પાટીદાર સમાજના અગ્રણી જ્યોતિ ટીલાવાએ કહ્યું – ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો.
