June 24, 2026
ગુજરાત

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

તારીખ 26/01/2022 ના રોજ ધંધુકા શહેરના નવયુવાન કિશનભાઈ શિવાભાઈ ભરવાડની ઉપર વિધર્મીઓ દ્વારા ફાયરીંગથી હત્યા કરવામાં આવેલ જેને કારણે હિન્દુ સમાજમાં દુખ અને રોષની લાગણી પ્રવર્તી છે .

જેને લઇને આ કેશને ફાસ્ટટેક કોર્ટમાં તાત્કાલીક ધોરણે ચલાવી આરોપીઓને કડક માં કડક સજા થાય જેથી કરી ભવિષ્યમાં આવી ઘટના વિધર્મીઓ કરે નહીં તેવો દાખલો સમાજમાં બેસાડવામાં આવે તેવું આવેદનપત્ર અમદાવાદ કલેકટર શ્રી ને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા વિનંતી કરવામાં આવી હતી . આ  બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

Related posts

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો