June 24, 2026
ગુજરાત

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

તારીખ 26/01/2022 ના રોજ ધંધુકા શહેરના નવયુવાન કિશનભાઈ શિવાભાઈ ભરવાડની ઉપર વિધર્મીઓ દ્વારા ફાયરીંગથી હત્યા કરવામાં આવેલ જેને કારણે હિન્દુ સમાજમાં દુખ અને રોષની લાગણી પ્રવર્તી છે .

જેને લઇને આ કેશને ફાસ્ટટેક કોર્ટમાં તાત્કાલીક ધોરણે ચલાવી આરોપીઓને કડક માં કડક સજા થાય જેથી કરી ભવિષ્યમાં આવી ઘટના વિધર્મીઓ કરે નહીં તેવો દાખલો સમાજમાં બેસાડવામાં આવે તેવું આવેદનપત્ર અમદાવાદ કલેકટર શ્રી ને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા વિનંતી કરવામાં આવી હતી . આ  બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

Related posts

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

અમદાવાદના ૦૭ વોર્ડમાં ૪૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો