અમદાવાદ ના ચાંદખેડા વિસ્તાર માં આવેલી સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરુરત મંદ મહિલાઓ ને આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ થી ફ્રી મા કેક વર્કશોપ ના આયોજન કરવા મા આવ્યું હતુ .
આ વર્કશોપ ના આયોજન ટ્રસ્ટ ના શ્રીમતી શ્વેતા શ્રીવાસ્તવ દ્વારા કરવા આવ્યું અને આ વર્કશોપ માં વધુ થી વધુ મહિલાઓ એ ભાગ લીધો હતો અને ઉપસ્થિત મહિલાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

