June 22, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, શ્રી શિવચરણસિંહ ભદૌરિયા અને તેમની સાથે અનેક લોકો જોડાયા હતા,

આ સુંદર કાયકર્મ નું આયોજન માં અભય ચેરીટેબલ ટ્રસ્ટ ના પર્મુખ દિનેશભાઈ ગાંધી ખજાનચી હેમલતાબેન ગાંધી થકી કરવામાં આવ્યું અને આ દરમિયાન દિનેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં, વધુમાં તેમને જણાવ્યું હતું વૃક્ષો આપણા સાચા મિત્રો છે કારણ કે તે સ્વચ્છ હવા અને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ

Related posts

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

Ahmedabad Samay

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

Ahmedabad Samay

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો