June 24, 2026
ગુજરાત

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

સખિલ.જી. ઓઢવેલ(એડવોકેટ)

“સત્યમેવ જયતે” સત્યની હમેશા જીત થાય છે અને બુરાઈની હાર થાય છે, ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખવા વાળા સાથે કદી અન્યાય નથી થતો, આવી ન્યાયને લગતી તમામ કહેવતો  વકીલ સાહેબ શ્રી એસ.જી.ઓઢવેલ દ્વારા સાચી સાબિત કરી બતાવી છે.

બનાવ બાબતે એવી હકીકત છે કે વર્ષ -2013 માં આ કામ નાં આરોપી ગોવિંદ ગફાજી ચૌહાણ નાં બાઇક દ્રારા એક અકસ્માતમા વૃદ્ધા નું મૃત્યુ થયેલ જેમાં ઓઢવ પોલીસ દ્રારા ગુનો દાખલ કરી ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કેસ માં સરકારી વકીલ દ્રારા ફુલ 22 સાક્ષી અને 8 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા હતા, આવા કેસમાં કોઇ વકીલ જલ્દી હાથ નથી નાખતું તેવામાં આરોપી તરફે વકીલ શ્રી એસ.જી. ઓઢવેલ દ્રારા કેસ હાથમા લઇ લાંબી લડત લડતા તમામ સાક્ષીઓ ની ઉલટ્ટાપાસ કરી અને કેસ ચલાવેલ આખી ટ્રાયલ પુરી થઈ જતા નામદાર ચીફ કોર્ટ અમદાવાદ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવયો છે.

આમ કાયદાની લાંબી લડત માં આરોપીને 9 વર્ષ પછી ન્યાય મળ્યો અને નિર્દોષ છૂટકારો થયો. આ સમયે આરોપીએ અને તેમના પરિવારજનો એ વકીલ શ્રી એસ.જી. ઓઢવેલ નો ખુબ ખુબ આભાર માનયો હતો, પરિવાર જનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .

Related posts

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વિધવા તેમજ નિરાધાર બહેનોને અનાજ વિરણ કરાયું

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

Ahmedabad Samay

અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો