February 5, 2026
ગુજરાત

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

સખિલ.જી. ઓઢવેલ(એડવોકેટ)

“સત્યમેવ જયતે” સત્યની હમેશા જીત થાય છે અને બુરાઈની હાર થાય છે, ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખવા વાળા સાથે કદી અન્યાય નથી થતો, આવી ન્યાયને લગતી તમામ કહેવતો  વકીલ સાહેબ શ્રી એસ.જી.ઓઢવેલ દ્વારા સાચી સાબિત કરી બતાવી છે.

બનાવ બાબતે એવી હકીકત છે કે વર્ષ -2013 માં આ કામ નાં આરોપી ગોવિંદ ગફાજી ચૌહાણ નાં બાઇક દ્રારા એક અકસ્માતમા વૃદ્ધા નું મૃત્યુ થયેલ જેમાં ઓઢવ પોલીસ દ્રારા ગુનો દાખલ કરી ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કેસ માં સરકારી વકીલ દ્રારા ફુલ 22 સાક્ષી અને 8 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા હતા, આવા કેસમાં કોઇ વકીલ જલ્દી હાથ નથી નાખતું તેવામાં આરોપી તરફે વકીલ શ્રી એસ.જી. ઓઢવેલ દ્રારા કેસ હાથમા લઇ લાંબી લડત લડતા તમામ સાક્ષીઓ ની ઉલટ્ટાપાસ કરી અને કેસ ચલાવેલ આખી ટ્રાયલ પુરી થઈ જતા નામદાર ચીફ કોર્ટ અમદાવાદ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવયો છે.

આમ કાયદાની લાંબી લડત માં આરોપીને 9 વર્ષ પછી ન્યાય મળ્યો અને નિર્દોષ છૂટકારો થયો. આ સમયે આરોપીએ અને તેમના પરિવારજનો એ વકીલ શ્રી એસ.જી. ઓઢવેલ નો ખુબ ખુબ આભાર માનયો હતો, પરિવાર જનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .

Related posts

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

એક ટિપ્પણી મૂકો