May 7, 2026
ગુજરાત

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર માનવ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે થોડા સમય પહેલા પુરીવા માનવસેવા ટ્રસ્ટ દ્વારા વૃધ્ધા આશ્રમના વૃદ્ધાઓ ને હોટલમાં ફ્રીમાં ભોજન કરાવવામાં આવ્યું હતું .

આવુજ વધુ એક સેવા નું કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવવાનું છે ૨૮ ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને નિઃશુલ્ક ટ્રાયસિકલ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 

Related posts

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા

Ahmedabad Samay

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

કિન્નરને લિફ્ટ આપવુ પડ્યુ ભારે, નરોડા વિસ્તારમાં વેપારી સાથે બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો