June 22, 2026
ગુજરાત

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર માનવ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે થોડા સમય પહેલા પુરીવા માનવસેવા ટ્રસ્ટ દ્વારા વૃધ્ધા આશ્રમના વૃદ્ધાઓ ને હોટલમાં ફ્રીમાં ભોજન કરાવવામાં આવ્યું હતું .

આવુજ વધુ એક સેવા નું કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવવાનું છે ૨૮ ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને નિઃશુલ્ક ટ્રાયસિકલ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 

Related posts

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

મ્યુકર માઇક્રોસીસ નામની નવી બીમારી,અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ દાખલ:૦૯લોકોના મોત

Ahmedabad Samay

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્ય બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન શરૂ થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો