May 15, 2026
ગુજરાત

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

ચાંદખેડા માં આવેલી સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

આ કેંપ માં 50 લોકો ના ફ્રી મા ફ્રી મા આયુષ્માન કાર્ડ બનાવવા માં આવ્યુ અને આ કેંપ ના લાભ લેવા માટે લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ના ઉપપ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ દ્વારા જળાવવા મા આવ્યુ કે આ રીત ના કેંપ ભવિષ્ય માં પણ કરવા માં આવશે જેથી સમાજ ના જરૂરતમંદ લોગો ને સ્વાસ્થ સુરક્ષા મળી રહેશે .

આ કેમ્પ માં ટ્રસ્ટ ના શ્રી બ્રીજભૂષણ પાંડે જી ,શ્રી કુણાલ દિવાકર ,શ્રી રાહુલ સક્સેના ,શ્રી નિતેશ શર્મા અને શ્રી અજય કઠેરિયા હજાર રહીને કેમ્પ ને સફળ કરવા માં મદદ કરી હતી .

Related posts

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રાજકોટવાસીઓના ખૂનમાં જ બિઝનેસ છે: રાજકોટના એન્જિનિયરએ ૪ દિવસમાં જ તૈયાર કરી સ્ક્રેપમાંથી રીક્ષા

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો